ટિપ્પણી / અર્ણબ ગોસ્વામીએ કહ્યું, ઉદ્ધવ ઠાકરે તમારી હિંમત નથી મારી સામે આવવાની અને સંજય રાઉત તો...

arnab goswami target uddhav thackeray sanjay raut after shivsena try to stop the telecast of republic bharat

પત્રકાર અર્ણબ ગોસ્વામી સતત ચર્ચા અને વિવાદમાં રહે છે ત્યારે ઉદ્ધવ સરકાર પર લાઈવ શોમાં તેમણે કરેલા હુમલાઓના કારણે તેઓ ફરીથી ખૂબ ચર્ચામાં આવ્યા છે અને તેમણે જે શબ્દપ્રયોગ કર્યા છે તે ચોક્કસથી ઉદ્ધવ સરકારને નહીં ગમે.  

બ્રેકિંગ ન્યૂઝ