મહામારી / કોરોના સામે તંત્ર પસ્ત થતાં હવે સેના મેદાને ઉતરશે, રાજનાથ સિંહે આપ્યા આ નિર્દેશ

Army will come down to stop the second wave of Corona, Rajnath spoke to Army Chief mm narvane

ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે રક્ષા મંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે અને આગામી સમયમાં સેના પણ કોરોનામાં મદદરૂપ બનતી દેખાઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ