જમ્મુ કાશ્મીરમાં રાજૌરી જિલ્લાની પાસે એલઓસી પર બુધવારે પાકિસ્તાની ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો.
જવાન લક્ષમણ જોધપુરનો રહેવાસી હતો
ગોળીબારીમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો એ બાદ મોત
અત્યાર સુધીમાં ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા
જવાન લક્ષમણ જોધપુરનો રહેવાસી હતો
રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે એલઓસી પર યુદ્ધ વિરામનું ઉલંઘન કરી પડોશી દેશ દ્વારા કરવામાં આવેલા સતત ગોળીબારમાં આ વર્ષે અત્યાર સુધી 4 જવાન શહીદ થઈ ચૂક્યા છે. જવાન લક્ષમણ જોધપુરનો રહેવાસી હતો.
Jammu and Kashmir: Sepoy Laxman was critically injured and later succumbed to his injuries, in ceasefire violation by Pakistan along Line of Control (LoC) in Sunderbani Sector, of Rajouri yesterday. pic.twitter.com/BQ7fFOJJXo
પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લામાં સુંદરબની સેક્ટરમાં અકારણ ગોળીબાર શરુ કી દીધો. દુશ્મનના ગોળીબારીનો અમારા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું તે ગોળીબારીમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો એ બાદ તેનું મોત થયું હતુ.
ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા
પ્રવક્તાએ કહ્યું જવાન લક્ષ્મણ એક બહાદુર, બહુ પ્રેરિત અને કાબિલ સૈનિક હતા. રાષ્ટ્ર તેના સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્યના પ્રત્યે સમર્પણ માટે હંમેશા ઋણી રહેશે. આ પહેલા જાન્યુઆરીમાં એલઓસી પર પાકિસ્તાની ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા.