કૃષિ કાયદા / સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનમાં પહોંચ્યો આર્મી જવાન, કહ્યું સરકાર નારાજ થશે તો...

Army jawan arrives at peasant agitation at Singhu border, says if government is offended ...

છેલ્લા 40થી વધુ દિવસોથી દિલ્હીની બોર્ડર પર  ચાલી રહેલું ખેડૂત આંદોલન હજુ સમાપ્ત થાય તેવી કોઈ શક્યતા હજુ નજીકના ભવિષ્યમાં દેખાતી નથી, સરકાર અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચેની છેલ્લી સાતમા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ નીવડી છે ત્યારે હવે બધાની નજર આગામી 8મી જાન્યુઆરીએ યોજાનાર 8માં રાઉન્ડની વાતચીત પર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ