કાર્યવાહી / બાલાકોટમાં આતંકી ફરી સક્રિય, શું બીજી વાર થશે એરસ્ટ્રાઇક? સેના પ્રમુખે આપ્યો આ જવાબ

Army Chief General Bipin Rawat in Chennai

આર્મીચીફ બિપિન રાવતે કહ્યું છે કે પાકિસ્તાને બાલાકોટમાં આતંકીઓ કેમ્પ ફરી સક્રિય કર્યાં છે. ચેન્નાઇ ખાતેના એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતે એરસ્ટ્રાઇક દ્વારા બાલાકોટમાં આતંકી કેમ્પનો સફાયો કર્યો હતો. પરંતુ છેલ્લા આઠ મહીનામાં પાકિસ્તાન આ જગ્યા પર ફરી આતંકી કેમ્પને સમર્થન કરી પ્રોત્સાહિત કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ