પોતાની બેટિંગથી પૂરી દુનિયામાં નામના મેળવનાર વિશ્વ ક્રિકેટ મહાનતમ ખએલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પણ પોતાના પિતાની જેમ સફળ ખેલાડી બનવા ઇચ્છે છે. હવે એની શરૂઆત થઇ ગઇ છે. વાસ્તવમાં સચિનના પુત્ર સચિન તેંડુલકરને શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અંડર-19 ની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 2 ચાર દિવસની મેચ અને 5 વન ડે મેચ રમશે. 18 વર્ષના અર્જુન તેંડુલકરને આવતા મહિને બે ચાર જિવસની મેતોમાં રમવાની તક મળી શકે છે. જો કે એને પાંચ મેચોની વન ડે સીરિઢ માટે તક મળી નથી.
અંડર 19 ભારતીય ટીમની પસંદગી આશીષ કપૂર જ્ઞાનેદ્ર પાંડે અને રાકેશ પારિખ કરે છે. ભારતીય અંડર-19 ટીમ આવતા મહિને શ્રીલંકા પ્રવાસે જશે અને ચાર દિવસની મેચો માટે ટીમની કમાન દિલ્હીના વિકેટકીપર બેટ્સમેન અર્જુન રાવતને સોંપવામાં આવી છે.
એમને 2016-2017માં દિલ્હી માટે ઓક્ટોબરમાં રણજી ટ્રોફી સરખામણીથી પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ડેબ્યૂ આપ્યું હતું. આ પહેલા એ 2017માં થયેલા અંડર 19 એશિયા કપ માટે પસંદ કરવામાં આવી હતી.
વન ડે ટીમની કેપ્ટની આર્ન જુયલને આપવામાં આવી હતી. એને વિજય હજારે ટ્રોફીથી ઉત્તર પ્રદેશ માટે પોતાની પ્રથમ શ્રેણી ડેબ્યૂ કર્યો હતો. અર્જુન તેંડુલકરને પહેલ ીવખત ટીમ ઇન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે.