Exclusive / અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની હાર અને જનમાનસ અંગે વીટીવી સાથે કરી વાતચીત

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ હારના કારણો શોધી રહી છે.. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી, જેમાં હારના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો.. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર હાર અને સમગ્ર દેશમાં માત્ર ૫૨ બેઠકો પર સીમિત થઇ ગયેલ કોંગ્રેસના સીનીયર નેતા અર્જન મોઢવાડીયાએ કોંગ્રેસની હાર અને જનમાનસ અંગે વીટીવી સાથે વાતચીત કરી... 

બ્રેકિંગ ન્યૂઝ