ચૂંટણી 2022 / ગુજરાત કોંગ્રેસે પ્રેસ યોજી કહ્યું અમને પહેલા તબક્કામાંથી આટલી બેઠકો મળશે, AAPનો પણ જણાવ્યો આંકડો

Arjun Modhwadia statement after the first phase of polling

પહેલા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ; અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, જનતાએ ભાજપના નકલી મુદ્દાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે

બ્રેકિંગ ન્યૂઝ