નિવેદન / મલાઇકા સાથે લગ્નને લઇને અર્જુને આપ્યો ચોંકવનારો જવાબ, કહ્યુ 'હું લગ્ન કરવાનો નથી'

arjun-kapoor-denies-rumours-of-his-wedding-with-malaika-arora

છેલ્લાં કેટલાંક સમયથી અર્જુન કપૂર તથા મલાઈકા અરોરાના લગ્નને લઈ ચર્ચા ચાલતી હતી. લગ્નની ડેટ, ડેસ્ટિનેશન સહિતની માહિતી બહાર આવી હતી. પહેલાં ચર્ચા હતી કે બંને 19 એપ્રિલના રોજ લગ્ન કરશે. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું કે હવે બંને જણા જૂનમાં લગ્ન કરવાના છે. લગ્નને લઈ અર્જુન કપૂરે મીડિયા ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ