ઘણા લોકોને ગ્રહોની સમસ્યા હોય છે. ગુરૂ કાયદા-કાનૂન અને સલાહ અંગે સંબંધ રાખે છે. ગુરૂ નોકરીની આવક અને ખર્ચ અંગે પણ સંબંધ રાખે છે.
આમ તો નોકરી શનિને આધારીત હોય છે પણ નોકરીની સ્થિરતા અને ઉન્નતિ ગુરૂ સાથે સંબંધ રાખે છે. જો ગુરૂ કમજોર હશે તો ઓછા પગારની નોકરી કરવી પડશે અથવા તો વારંવાર નોકરીમાં મુશ્કેલીઓ આવશે. આવો જણાવીયે આનો ઉપાય.
ઉપાય:
- ગુરૂના લીધે નોકરીમાં અડચણો આવે છે તો દરેક ગુરૂવારે કેળાના જાડના થડમાં પાણી રેડો.
- ગુરૂવારે ચણાની દાળ અને કેળાનુ દાન કરો.
શુ છે ગુરૂ ગ્રહની પિડા:
- દરેક સ્ત્રીના લગ્નનુ મુર્હુત ગુરૂથી જોવામાં આવે છે.
- પુરુષોની પત્ની કેવી હશે તેના વિચાર ગુરૂથી કરવામાં આવે છે
- ગુરૂના સંબંધિત સપ્તમ ભાવ હોય તો લગ્નજીવન બહુ મુશ્કિલ બની જાય છે.
- જો ગુરૂ કઠિન હોય તો સ્ત્રીનું લગ્ન અને લગ્ન જીવનમાં અવરોધો આવે છે.
ઉપાય:
- સ્ત્રીને 11 ગુરૂવાર વ્રત કરવુ જોઇયે અને વિષ્નુ ભગવાનના પાઠ કરવા જોઇયે.
-પુરુષના એક સોનાનુ ઘરેણુ ધારણ કરવુ જોઈએ અને નિત્ય સવાર-સાંજ શિવજીની પ્રાર્થના કરવી જોઈએ.
જીવનમાં ધનની પ્રાપ્તિ અને આર્થિક સ્થિરતા ગુરૂ ગ્રહને આધારિત હોય છે. જો ગુરૂ મજબૂત હોય તો કોઇપણ વ્યક્તિને ધનની તકલીફ નથી આવતી.