લગ્નની ઉંમર નીકળી જવા પર સારો પાર્ટનર શોધવો વધુ મુશ્કેલ બને બની જાય છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે જાણકારોએ ઘણા સહેલા અને કારગર ઉપાય જણાવ્યા છે.
ઘણી સમસ્યાઓનો ઉપાય જ્યોતિષ વિજ્ઞાનમાં બતાવવામાં આવ્યો છે.
લગ્નની ઉંમર નીકળી જવા પર સારો પાર્ટનર શોધવો વધુ મુશ્કેલ બને બની જાય છે
માનવ જીવનમાં આવનારી ઘણી સમસ્યાઓનો ઉપાય જ્યોતિષ વિજ્ઞાનમાં બતાવવામાં આવ્યો છે. એમાંથી એક મોટી સમસ્યા છે કે સમય પર લગ્ન ન થવા. લગ્નની ઉંમર નીકળી જવા પર એક સારો પાર્ટનર શોધવો વધુ મુશ્કેલ બને બની જાય છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે જ્યોતિષના જાણકારોએ ઘણા સહેલા અને કારગર ઉપાય જણાવ્યા છે.
લગ્નમાં રૂકાવટ આવે તો આ કામ કરવું
દીકરીના લગ્નની ઉંમર થઈ ગઈ હોવા છતાં કોઈ સારો છોકરો નથી મળતો અથવા તો કોઈ કારણસર લગ્નમાં વારંવાર અવરોધ આવી રહ્યો છે તો આવી સ્થિતિમાં દીકરીએ ગુરુવારના એક દિવસ પહેલા બુધવારે હળદરના પાંચ ગાંઠા પીળા કપડામાં લપેટીને ઘરેથી લઈ જઈ મંદિરમાં રાખી દેવા જોઈએ. આ પછી ગુરુવારે તેને શિવલિંગ પર ચઢાવવા જોઈએ. ખાસ કરીને શ્રવણ મહિનામાં દર ગુરુવારે આવું કરવાથી મહાદેવના આશીર્વાદ મળી રહે છે અને જલ્દી જ લગ્ન માટે સારો મોહરતીયો મળી રહે છે.
આર્થિક તંગીથી બચવા કરો આટલું કામ
જો તમારા પર્સમાં પણ પસીય નથી બચતા અને તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો અથવા તો પૈસા આવવા પછી પૈસા ટકતા નથી તો આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરમાં રાખેલ ચોખાને એક નાણાં ગુલાબી પેપરમાં લપેટીને પર્સમાં રાખી દો. સાથે જ જ્યારે તમે નોન-વેજ ખાઓ અથવા તો બાથરૂમમાં જાઓ ત્યારે તેને તમારી સાથે રાખતા નહીં. પર્સને કોઈ પણ પ્રકારના શુધ્ધ વસ્તુથી દૂર રાખો. આવું કરવાથી જલ્દી જ તમને સારું પરિણામ જોવા મળશે.