કટાક્ષ / શું ભાભીજીના પાપડ ખાઈને લોકો કોરોનાથી ઠીક થઈ રહ્યા છે?, શિવસેનાનો ભાજપ પર વ્યંગ 

Are people recovering from corona by eating niece's papad ?, Shiv Sena's satire on BJP

સંસદના ચોમાસું સત્રમાં ચોથા દિવસે ગુરુવારે કોરોના મહામારી પર સદનમાં ચર્ચા ચાલી રહી હતી. આ બાબતે આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન પહેલા જ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. જો કે હવે શિવસેનાએ આ બાબતે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેના સાંસદ સંજય રાઉત એ તેમના સંબોધનમાં કહ્યું હતું કે દેશમાં લોકો શું ભાભીજીના પાપડ ખાઈને કોરોનાથી ઠીક થઈ રહ્યા છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ