ખુલાસો / સુશાંતના કેસમાં આ બોલિવૂડ હસ્તીએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું- તેનું કરિયર ખતમ કરી દેવાયું, તેના પર આરોપ...

Apurva Asrani Urges People Not To Remain Silent In Sushant Singh Rajput Case

સુશાંત સિંહ રાજપૂતની અચાનક મોતથી બધાંને ઘેરો આઘાત લાગ્યો છે. સુશાંતની આત્મહત્યા બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈને વિવાદ છેડાયો છે. ઘણાં સેલેબ્સ સુશાંતની મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન સ્ક્રીન રાઈટર અને ફિલ્મ એડિટર અપૂર્વ અસરાનીએ સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી છે કે, કોઈએ તેની મોત બાદ ચુપ રહેવું જોઈએ નહીં.

બ્રેકિંગ ન્યૂઝ