વીડિયો / કોરોનાને લઈને સાવચેતી રાખવા લોકગાયક ગીતા રબારીની લોકોને અપીલ

કોરના વાયરસના કહેર વચ્ચે લોકગાયિકા ગીતા રબારીએ લોકોને સાવચેતી અને સ્વચ્છતા રાખવા અપીલ કરી છે..ગીતા રબારીએ માસ્ક પહેરવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા તેમજ ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવા પણ અપીલ કરી છે. ગીતા રબારીએ કહ્યું, આ મોટી બીમારી છે તેની ગંભીરતાની નોંધ લેવી જોઈએ..અને વગર કામે બહાર ન જવા લોકોને આહ્વાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ