મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના પડઘા ભાવનગરના મહુવામાં પણ પડ્યા છે. મહુવા APMC મોરારિબાપુના સમર્થનમાં આવ્યું છે. મોરારિબાપુના સમર્થનમાં APMC સજ્જડ બંધ રહ્યું છે. હરાજી સહિતની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. યાર્ડ બંધ રાખી વેપારી અને ખેડૂતોએ સમર્થન આપ્યું છે.