જ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદભાઈ પાસેથી જાણો જીવનમાં આવતી મુશ્કેલીના શાસ્ત્રોકત ઉપાય

મનુષ્યના અવતારને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે પરંતુ આ એક જ જીવ એવો છે. જેને વ્યાધિ ઉપાધિથી પર નથી રહી શકતો. જેને દુ:ખ અને સુખ એમ અનેક દ્રંદ્રોમાંથી પસાર થવું પડે છે. તો જીવનમાં આવતી મુશ્કેલીને શાસ્ત્રોકત ઉપાયથી કેવી રીતે હલ કરી શકાય જાણીએ..સંસ્કૃત આચાર્ય શાસ્ત્રીજી વિનોદ પંડ્યા પાસેથી

બ્રેકિંગ ન્યૂઝ