વિવાદ / ગોળી મારોનાં નિવેદન પર અનુરાગ ઠાકુરને નોટિસ, ચૂંટણી પંચે જવાબ માંગ્યો

anurag thakur gets election commission notice over goli maaro slogans at rally

દિલ્હીની ચૂંટણી સભાને સંબોધિત કરતા અનુરાગ ઠાકુર પર આક્ષેપ છે કે તેમણે ઉશ્કેરણીજન ભાષા આપવા બદલ ચૂંટણી પંચે નોટીસ ફટકારી છે. તેમનાં ભાષણ દરમિયાન લાગ્યા હતાં નારા. જાણે ક્યાં સુધીમાં અનુરાગ આપશે જવાબ.

બ્રેકિંગ ન્યૂઝ