બોલિવૂડ / બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપને સતાવી રહી છે ડોક્ટર્સ ચિંતા, કહ્યું- આવું થયું તો અંત...

Anurag kashyap twitter if something happens to nurses doctors end is certain

બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ કોઈપણ મુદ્દે બેબાકીથી પોતાના મત રજૂ કરે છે. તેમના ટ્વિટને લઈને તેઓ ઘણીવાર ચર્ચામાં પણ રહે છે. અનુરાગે ઘણાં સમયે પહેલાં ટ્વિટર છોડી દીધું હતું, પણ થોડાં મહિના પહેલાં જ્યારે સીએએ અને એનઆરસી વિવાદ શરૂ થયો ત્યારે તેમણે ફરી ટ્વિટર પર વાપસી કરી હતી. ત્યારે અનુરાગે સરકાર પર ઘણીવાર નિશાન સાધ્યું હતું. જોકે, તેના માટે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ