વનરાજ પોતાની નવી નોકરીથી ખુશ થઇ જાય છે અને અનુપમા સાથે આ વાત શૅર કરે છે. કાવ્યા બંનેને એકલા જોઇ જાય છે અને ડ્રામા શરૂ કરી દે છે. જેનાથી શોમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવશે અને દર્શકોની આતુરતામાં વધારો થશે.
અનુપમા આપશે વનરાજને સલાહ
અનુપમા વનરાજને સમજાવે છે કે બધાની સામે લડાઇ કરવાથી બા બાપૂજી અને બાળકો વચ્ચે ખોટો મેસેજ જાય છે. બા બપૂજીને આ વાત ખરાબ પણ લાગી શકે છે. કાવ્યા આ વાત સાંભળી લે છે અને તેને લાગે છે કે બંને નજીક આવી રહ્યાં છે.