એન્ટિલિયા કેસ / NIAએ મુંબઈથી બે વ્યક્તિઓની કરી ધરપકડ, મનસુખ હિરેન હત્યાકાંડથી જોડાયેલું છે કનેક્શન 

antilia case nia arrests two persons connected with mansukh hiren murder case

અધિકારીએ જણાવ્યું કે NIA આ બાબતની તપાસ કરી રહી છે કે શું શેલાર અને જાધવ થાણેના વ્યાપારી મનસુખ હિરેનની હત્યામાં સંડોવાયેલા હતા જે અંબાણી આવાસ એંટીલિયાની બહાર 25 ફેબ્રુઆરીએ મળી આવેલ વિસ્ફોટક ભરેલી SUV સ્કોર્પિયો કારનો માલિક હતો? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ