નાગરિકતા / ભારતના દબાણથી ઝુક્યું એન્ટીગુઆ, મેહુલ ચોક્સી અંગે લીધો આ મહત્વપુર્ણ નિર્ણય

antigua mehul choksi citizenship revoke india return

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB SCAM) માં આરોપી મેહુલ ચોક્સીને જલ્દી જ ભારત પાછો લાવવામાં આવશે. મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં રહી રહ્યો હતો, પરંતુ ત્યાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને નિવેદન આપ્યું કે એમણે જલ્દી જ ચોક્સીની નાગરિકતા રદ્દ કરવાના છે. એમના મુજબ, ભારતની તરફથી સતત ચોક્સી અંગે દબાણ કરવામાં આવતું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ