ઉત્તર પ્રદેશ / UP ના ગવર્નર આનંદીબેન પટેલે કહ્યું, ‘એમ જ નથી બન્યો લવ જેહાદનો કાયદો, અનેક યુવતીઓ હતી ત્રસ્ત’

anti conversion law not passed just like that its much needed says up governor anandiben patel on love jihad

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના કાર્યકાલના દોઢ વર્ષ પુરા કર્યા છે. આ પ્રસંગે તેમણે એક અંગ્રેજી અખબારને ઈન્ટર્વ્યૂહ આપ્યો છે. આનંદીબેન પટેલે હાલની યોગી સરકારના લવ જેહાદના કાયદાના વખાણ કર્યા છે. રાજ્યપાલે કહ્યું કે કોઈ વિષય પર કોઈ કાયદો લાવે છે તો તેની પાછળ કોઈ કારણ હોય છે. લવ જેહાદના મામલામાં છોકરીઓ હેરાન હતી. એક સર્વેમાં આ વાત સામે આવી છે. જેથી આ કાયદો લાવવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ