રાજ્યસભા / લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ સામે વધુ એક મોટું સંકટ

Another jolt to congress as it can not retain manmohan singh rajya sabha seat

લોકસભા ચૂંટણીમાં કારમી હાર મેળવનાર કાંગ્રેસની સ્થિતિ વિકટ બની છે. કોંગ્રેસના માત્ર 52 સાસંદ સંસદ પહોંચશે તથા વિપક્ષનો પણ દરજ્જો નહીં મેળવી શકે, બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામા આપવા પર અડગ છે. જો તે નહીં માને તો પાર્ટીની કમાન કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પર અન્ય એક મોટું સંકટ તોળાઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ