Video / ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા વધુ એક પહેલ, 500 રાશનની કીટ તૈયાર કરીને કલેક્ટરને સોંપાઈ

ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા વધુ એક પહેલ કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રમિક અને ગરીબ પરિવારને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 13 કિલો જેટલી અનાજની કીટ તૈયાર કરાઈ છે, ત્યારે સંતો દ્વારા જિલ્લા કલેક્ટરને કીટ સોંપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ