જમ્મુ-કાશ્મીર / ક્યારે અટકશે ટાર્ગેટ કિલિંગ? UPનાં શ્રમિકો પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, બેના મોત

Another incident of target killing in Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના બની છે. ગ્રેનેડ હુમલામાં ઉત્તર પ્રદેશના બે શ્રમિકોના મોત નીપજ્યાં છે. કાશ્મીર પોલીસે લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ