ભક્તનું સમર્પણ / NRI માઈભક્તે અંબાજી મંદિરને આપ્યું 48 લાખના સોનાનું દાન

Another devotee donated 1 kg of gold today in ambaji

ગુજરાતનાં પ્રવાસનધામ અને પ્રાગૈતિહાસિક મંદિર અંબાજી મંદિરના શિખરને સુવર્ણ બદ્ધ કરવા એક બિન નિવાસી ભારતીયએ રૂપિયા 48 લાખના સોનાનું દાન કર્યું છે.કોરોનાકાળની બીજી લહેર બાદ આ મંદિરને અપાયેલું કદાચ સૌથી મોટું દાન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ