આનંદો / ગુજરાતનાં ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય, આ યોજનામાં ઓનલાઈન કરી શકાશે અરજી

Another decision of CM Bhupendra Patel in the interest of farmers of Gujarat

ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો વધું એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સૌરાષ્ટ્રની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજનો લાભ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ