રાજનીતિ / કેજરીવાલનો ગુજરાત પ્રવાસ: સ્વામીનારાયણ મંદિરમાં કર્યા દર્શન, જાણો આગામી કાર્યક્રમ

Another day of Kejriwal's Gujarat tour

દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી ધમાકેદાર જીત બાદ હવે પાર્ટીના મિશન ગુજરાત માટે દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે 

બ્રેકિંગ ન્યૂઝ