જાહેરાત / 121 વર્ષથી કેવડિયા SOU નજીક ચાલતી આ ટ્રેન સેવા બંધ કરવાનો નિર્ણય, સ્થાનિકોની ઉગ્ર આંદોલનની ચીમકી

Ankleshwar rajpipla train stopped Statue of Unity bjp congress

હાલ રેલ મંત્રાલય દ્વારા દેશમાં 11 જેટલી ખોટ કરતી રેલવે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજપીપળા-અંકલેશ્વર જે 2013માં 800 કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવી હતી. બ્રોડગેજ રેલને પણ બંધ કરવાના નિર્ણય પર સ્થાનિકો સહીત નેતાઓ નિરાશ થયા છે. સ્થાનિક વેપારીઓ ફરી આ ટ્રેન ચાલુ કરવાની માગ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ