ખુલાસો / અંકિતા ભંડારી મર્ડર કેસ: ડૂબવાને કારણે મૃત્યુ થયું હોવાનો ખુલાસો, પોલીસને પણ મળી આવ્યો મોટો પુરાવો

ankita bhandari death due to blunt force

ઉત્તરાખંડની અંકિતા ભંડારીનો મૃતદેહ 24 સપ્ટેમ્બરે ચિલા શક્તિ નહેરમાંથી મળી આવ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે ઋષિકેશ એઈમ્સ મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટના ડ્રાફ્ટ મુજબ અંકિતાનું મોત બ્લન્ટ ફોર ટ્રોમા (માથામાં ગંભીર ઈજા) અને ડૂબી જવાને કારણે થયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ