કઠણાઇ / ધોધમાર વરસાદ પડ્યો છતાં ગુજરાતના આ ગામના લોકોને ચોખ્ખા પાણી માટે ફાંફા

Anjar: People are angry over Polluted Water Provided by Authorities

કચ્છનું અંજાર ગામ અને આસપાસનો વાડી વિસ્તાર પાણીવાળો હોવાનું મનાય છે. અહીંના બોરનું પાણી ગાંધીધામને પણ પૂરૂં પડાતું હતું. આજે આ જ અંજાર નગરના લોકોને પીવાલાયક ન હોય તેવું પાણી નગરપાલિકાના પાપે પીવું પડે છે. 

બ્રેકિંગ ન્યૂઝ