પ્રેરણા / કૅન્સર સામે કચ્છના અંજારનો આ પરિવાર કરે છે અનોખું દાન; જાણીને કરશો સલામ

Anjar family donates hair to cancer patients read full story

કૅન્સરથી પીડાતા દર્દીઓ સારવાર માટે પીડાદાયક કિમોથેરાપીનો સહારો લેવો પડે છે. આ થેરાપીમાં શરીર ઉપર પ્રતાડિત થતા રેડિયેશનની આડઅસર સ્વરૂપે દર્દીઓ તેમના માથાના વાળ ગુમાવી દે છે.વાળ વગરના માથું કૅન્સરની ઓળખ બનતું જાય છે. જો કે આવું ન થાય અને દર્દીઓને પોતાની ઓળખ પાછી મળે તે માટે અંજારનો આ પરિવાર કાર્યરત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ