તસ્કરી / પૌરૂષત્વ વધારવા આ સરીસૃપની કચ્છમાં થઈ રહી છે તસ્કરી, 300 મૃતદેહ સામે આવતા ખળભળાટ

animal trafficking in kutch Chandan Gho 300 dead body found

ગુજરાતમાં એક સરીસૃપની મોટા પ્રમાણમાં તસ્કરી થઈ રહી છે કારણ કે એવી માન્યતા છે કે તે પૌરૂષત્વ વધારે છે અને શક્તિવર્ધક દવાઓમાં પણ વપરાય છે ત્યારે કચ્છના બન્નીમાં વસતી ચંદન ઘોની તસ્કરી કરવામાં આવી રહી હોવાની આશંકા સેવાઈ રહી છે. 300 જેટલા ચંદન ઘોના મૃતદેહો મળી આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ