અમદાવાદ / પ્રાણીઓ માટે બનશે CNG સ્મશાનગૃહઃ મ્યુનિ. હેલ્થ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી

Animal CNG Cemetery Cremation ground

સામાન્ય રીતે અમદાવાદીઓમાં અલગ અલગ પ્રકારનાં શ્વાન અને બિલાડી પાળવાનો શોખ સતત વધતો જતો હોય તેવું દેખાઇ આવે છે. અનેક શોખીનો ઘરે પોપટ-કાચબા અને સસલાં પણ રાખતા હોઇ પોતાના અંગત સ્નેહી તરીકેની લાગણી ઠાલવતા હોય છે, જોકે અનેક વાર શ્વાનપ્રેમીઓ સહિતના આ શોખીનો પોતાના જીવથી પણ અદકેરા એવાં શ્વાન-બિલાડીના મૃત્યુ બાદ તેમને યોગ્ય સ્થળે દાટવાના મામલે ભારે અગવડ અનુભવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ