ઍક્શન / સુશાંત આત્મહત્યા કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું મોટું નિવેદન, કરણ જોહર અને મહેશ ભટ્ટની વધી શકે મુશ્કેલી

anil deshmukh's statement on sushant singh rajput case

સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી પણ વધારે થઇ ગયુ છે. આ એક મહિનામાં તેના જીવનની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે. તેનો પરિવાર અને નજીકના મિત્રો માનવા તૈયાર નથી કે સુશાંતે આત્મહત્યા કરી છે, માટે તે CBI તપાસ માટે અમિત શાહ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અરજ કરી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક ચોંતાવનારુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું છે કે કરન જોહર અને મહેશ ભટ્ટની ફરી પૂછપરછ કરવામાં આવશે જેને રેકોર્ડ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ