મની લોન્ડ્રીંગ કેસ / અનિલ દેશમુખને EDની કસ્ટડીમાંથી કોર્ટે આપી રાહત , પરંતું હવે તેઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં

Anil Deshmukh granted relief from ED's custody, but is now in 14-day judicial custody

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અનિલ દેશમુખને કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી જેમા ઈડીને વધારે કસ્ટડી આપવા કોર્ટે મનાઈ કરી. પરંતુ હવે કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ