સંકટ / દેવામાં ડૂબેલી રિલાયન્સ ઇન્ફ્રામાંથી અનિલ અંબાણીના બંને દિકરાઓએ કેમ આપ્યું રાજીનામું?

Anil Ambani sons exit board of Reliance Infrastructure

દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રામાંથી તેમના દિકરાઓએ રાજીનામાં આપી દીધાં છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જ અનિલ અંબાણીના દિકરા અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીએ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ તરીકે સામેલ કર્યાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ