બિઝનેસ / આખરે Rcom માંથી અનિલ અંબાણીએ કેમ આપ્યું રાજીનામું? શું આ હતું કારણ

anil ambani resigns as director of reliance communication as company does big net loss

આજથી દસ વર્ષ પહેલાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લીસ્ટમાં જેમનું નામ આવતું હતું એવા અનીલ અંબાણીની પરિસ્થિતિ અત્યારે ખુબ નાજુક છે. અનીલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની ટેલીકોમ કંપની લાંબા સમયથી દેવા નીચે દબાયેલી હતી. આ ગ્રુપની ટેલીકોમ કંપની આરકોમ ખરાબ હાલતથી પસાર થઇ રહી છે ત્યારે બીજી તરફ ચીનની ત્રણ બેંકોએ અનીલ અંબાણી વિરુદ્ધ લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જ એક હેરાન કરી દે તેવી ખબર સામે આવી. અનીલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધું છે.સવાલ એ છે કે એવા તો શું કારણ હતા જેના લીધે અંબાણી પર આટલું મોટું સંકટ અવી ગયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ