બેન્ક કૌભાંડ / YES Bank મામલે અનિલ અંબાણીની કંપની તરફથી આવ્યું મોટું નિવેદન, ગ્રાહકોને થશે હાશકારો

anil ambani reliance group says yes bank loan secured we will repay amount

યસ બેન્ક (Yes Bank)ના સંકટમાં ઘેરાવાને લઇને રિલાયન્સ ગ્રુપની બાકી લોન મામલે અનિલ અંબાણીના નેતૃત્વ વાળા કોર્પોરેટ સમૂહે સ્પષ્ટતા કરી છે. રિલાયન્સ ગ્રુપે એક નિવેદન જારી કરી કહ્યું છે કે યસ બેન્કમાંથી તેમના દ્વારા લેવામાં આવેલી લોન પૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને વેપારના હેતુથી લેવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ