અમદાવાદ / અનિલ અંબાણીએ પ્રિયંકા ચતુર્વેદી પર કરેલ માનહાનિ કેસ પરત ખેંચ્યો

Anil Ambani Priyanka Chaturvedi Defamation case ahmedabad civil court

અમદાવાદની સિવિલ કોર્ટમાં અનિલ અંબાણીએ પ્રિયંકા ચતુર્વેદીના નિવેદનને લઇને માનહાનિનો કેસ કર્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીએ લોકસભા 2019ની ચૂંટણી દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ નિવેદન કર્યું હતું. ત્યાર બાદ અનિલ અંબાણીએ માનહાનિનો કેસ કર્યો હતો પરંતુ હવે પ્રિયંકા ચતુર્વેદી પરનો કેસ પરત ખેંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ