દુર્ઘટના / ત્રાહિમામ! દેવદિવાળીએ અચાનક પૂર આવતા ત્રણનાં મોત, ભગવાન તિરૂપતિનાં મંદિરમાં ઘૂસ્યા પાણી

 andhra pradesh heavy rain floods in tirumala tirupati pilgrims stranded in temple town

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઓવર ફ્લો થઈ રહી છે.જ્યારે અનંતપુર જિલ્લામાં નદીના પૂરમાં અનેક લોકો ફસાઈ ગયા છે.તેમને બચાવવા માટે નેવી ઓપરેશન ચલાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ