દુર્ઘટના / વિશાખાપટ્ટનમના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં લાગી આગ, દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા

andhra pradesh fire broke out at a quarantine centre in kommadi area of visakhapatnam

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાના ઘૂમાડા હજું ઠર્યા નથી ત્યાં આંઘ્ર પ્રદેશમાં ક્વોરેન્ટાઈન સેન્ટરમાં આગ લાગી હતી. આગને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાને પગલે અધિકારીઓ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સદનશીબે અહીં કોઈ જાનહાની થયાના સમાચાર હજુ સુધી મળ્યા નથી.

બ્રેકિંગ ન્યૂઝ