એક્શન / તોડી પડાશે ચંદ્રબાબુ નાયડુનો આલીશાન બંગલો , આંધ્રપ્રદેશનાં CMનો કડક આદેશ

Andhra Pradesh CM YS jagan mohan reddy praja vedika building demolition

વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારનાં રોજ એન.ચંદ્રબાબુ નાયડુનાં અમરાવતી સ્થિત આવાસ પ્રજા વેદિકાને પોતાનાં કબ્જામાં લઇ લીધો. આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ 'પ્રજા વેદિકા' બિલ્ડીંગને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારનાં રોજ બિલ્ડીંગ તોડવાનું કામ શરૂ થઇ જશે. જો કે, હાલમાં 'પ્રજા વેદિકા'માં જ ચંદ્રબાબુ નાયડુ રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ