પૂરસ્કાર / નહીં બદલાય અબ્દુલ કલામ એવોર્ડનું નામ, વિરોધ બાદ જગન રેડ્ડી સરકારે પાછો લીધો નિર્ણય

andhra cm jagan reddy cancels order to rename award after ys rajsekhar reddy reverts to dr kalam

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ એપીજે 'અબ્દુલ કલામ પ્રતિભા પૂરસ્કાર' નું નામ બદલીને વાઇએસઆર વિદ્યા પૂરસ્કાર કરી દીધુ હતું. તેમના આ નિર્ણયનો વિપક્ષે જબરદસ્ત વિરોધ કર્યો. ત્યારે જગન મોહન રેડ્ડીને હવે ઝુકવુ પડ્યું છે. તેમણે પોતાનો નિર્ણય પાછો લીધો અને આ પૂરસ્કાર હવે એપીજે અબ્દુલ કલામના નામથી આપવામાં આવશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ