ભાવનગર અને ગાંધીનગર વચ્ચે આજથી ઈન્ટરસિટી ટ્રેનની શરૂઆત થઈ છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગરના નાગરિકો ટ્રેનની માગ કરી રહ્યા હતા. ત્યારે હવે ટ્રેન શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ ટ્રેન દરરોજ સવારે ભાવનગરથી 8.15 કલાકે ઉપાડશે. ત્યારે બાદ રાતે પરત ફરશે. આ ટ્રેનમાં અમદવાદનું ક્નેક્શન પણ મળશે. આ ટ્રેન શરૂ થતા અમદાવાદની મુસાફરી સસ્તી અને ઝડપી થશે. 8 ડબ્બાની આ ટ્રેન શરૂ થતા હવે અમદાવાદ જતા લોકોને હાલાકીથી રાહત મળશે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો ભાવનગર અને ગાંધીનગર વચ્ચે આજથી ઇન્ટર સીટી ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે ભાવનગરના નગરજનોની લામાબા સમયની માનગીનો આજે નેટ આવતા લોકોમાં આખુશીનો માહોલ છવાયો છે.
ભાવનગરથી રાજયના કેપિટલ સીટી એવા ગાંધીનગર વાંચી આજથી શરૂ થયેલી ટ્રેન દરરોજ સવારે 8.15 કલાકે ઉપાડશે અને રાત્રે પરત ફરશે આ ટ્રેન માં અમદવાદનું ક્નેક્શન પણ મળશે જેના કારણે લોકોને અમદાવાદની મુસાફરી સસ્તી અને ઝડપી મળશે આજે ભાવનગર ટર્મિનસ સ્ટેશન થી આ રેનને ભાવનગરના સંસદ સભાયા ભારતીબેને શિયાળે પ્રસ્થાન કરાવયુ હતું.
આ પ્રસન્ગે મેયર માનભ મોરી તેમજ ડી આર એમ રૂપ શ્રીવાસ્તવ તેમજ ચેમ્બર ઓફ કોમર્સેના પ્રમુખ સુનિલ વડોદરિયા શૈતાન રાજકીય આગેવાનો તેમજ નગરજનો હાજર રહ્યા હતા. 8 ડબ્બાની આ ટ્રેન શરૂ થતા હવે અમદાવાદ જનારા માટે પણ વધારાની એક ટ્રેનની સુવિધા મળી છે. આગમે દિવસોમાં ભાવનગર સુરત વચ્ચે પણ ટ્રેન શરૂ થાય તે માટે પ્રયત્નો ચાલુ હોવાનું સંસદસભ્ય એ જણાવ્યું હતું.