સુરત / ગુજરાતીઓનો વતન મુલાકાતનો સિલસિલો, મોદી શાહ બાદ હવે આનંદીબેન આવી રહ્યા છે સુરત, કરશે આ મોટું કામ

anandiben patel coming to surat to inaugurate a medical college

કેન્દ્રમાં રહેલા ગુજરાતીઓમાં વતનની મુલાકાતો લેવાનો સિલસિલો ચાલી રહ્યો હોય એવું લાગે છે. આજે આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સુરતની મુલાકાતે આવવાના છે.

બ્રેકિંગ ન્યૂઝ