Ukraine crisis / યુક્રેનના નાગરિકો પર ફિદા થયા આનંદ મહિન્દ્રા, કહ્યું- બ્રિટિશ લોકોને પૂછો સત્યાગ્રહની તાકાત

anand mahindra praises ukrainians protest

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહેતા હોય છે, તેઓ સમય સમય પર રસપ્રદ વાતોને શેર કરી ચર્ચામાં આવતા હોય છે. હવે તેમણે યુક્રેનને લઈને આવી જ કંઈક વાત કહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ