પીએમ મોદીની સાથે કુલ 24 કેબિનેટ મંત્રીઓ, 9 રાજ્ય મંત્રીઓ(સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે મોદી સરકાર 2.0એ શપથ ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે જુઓ ક્યા આધારે ખાતા ફાળવણી કરવામાં આવી? Analysis with Isudan Gadhvi