ગાંધીનગર / વધુ એક આંદોલન થશે શાંત? વનકર્મીઓ દ્વારા 2 દિવસ કોઈ આંદોલન ન કરવાનો લેવાયો નિર્ણય, જાણો કેમ

  An important decision was taken by the agitating forest workers in Gandhinagar

ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વનકર્મીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આજે અને આવતીકાલે ગાંધીનગરમાં કોઈ વિરોધ કે પ્રદર્શન કરવામાં આવશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ