બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Kishor
Last Updated: 08:13 AM, 24 January 2023
સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક, હાજર રહેલા ભાજપના આગેવાનો કાર્યકરોના ઘરે રોકાશે, કાર્યકરો સાથે આત્મીયતા વધે અને કાર્યકરોનું માન સન્માન વધે તે માટે લેવાયો નિર્ણય, અંદાજીત 700 હોદ્દેદારો કાર્યકર્તાઓ ઘરે કરશે રાત્રી રોકાણ#BJP #surendranagar #vtvgujarati pic.twitter.com/NKlVf7N47R
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 23, 2023
નિતનવા પ્રયોગો કરવામાં માહિર ભાજપ જાણે રાજકરણની પ્રયોગ શાળા હોય તેવો ઘાટ સર્જાયો છે. તેવામાં સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક પ્રદેશ બેઠક યોજાઈ.. જેમાં ભાજપના અનેક નેતાઓ આવશે. આ દરમિયાન ભાજપના આગેવાનો સુરેન્દ્રનગરમાં કાર્યકરોના ઘરે રોકાણ કરશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરેન્દ્રનગરના કાર્યકર્તાના ઘરે રાત્રી ભોજન કરવા પહોંચ્યા હતા.
સુરેન્દ્રનગર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક અગાઉ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ. pic.twitter.com/ZVsjpfbqCW
— BJP Gujarat (@BJP4Gujarat) January 23, 2023
નવતર પ્રયોગ શરૂ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યકરો સાથે આત્મીયતા વધે અને કાર્યકરોનું માન-સન્માન વધે તે માટે ભાજપ દ્વારા નવો પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં બેઠકમાં આવેલા ભાજપના આગેવાનો સુરેન્દ્રનગરના કાર્યકરોના ઘરે ભાજપના આગેવાનો રોકાશે. આ દરમિયાન અંદાજીત 700 હોદ્દેદારો કાર્યકર્તાઓ ઘરે રાત્રી રોકાણ કરશે. બીજી તરફ ટોચના નેતાઓ આંગણે મહેમાન બન્યા હોવાથી કાર્યકરો અને તેના પરિવારજનોમાં પણ ઉત્સાહનો કોઈ પર નથી. નેતાઓને ભાવતા ભોજનોયા કરાવવા ઉપરાંત અંતરના ઉમળકાથી મહેમાન કરી છે.
700 હોદ્દેદારો કાર્યકર્તાઓ ઘરે કરશે રાત્રી રોકાણ
સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને આવેલા ભાજપના આગેવાનો સુરેન્દ્રનગરના કાર્યકરોના ઘરે રોકાશે. જેમાં અંદાજીત 700 હોદ્દેદારો કાર્યકર્તાઓ ઘરે રાત્રી રોકાણ કરશે. મહત્વનું છે કે આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ કાર્યકરોના મહેમાન બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News